Uncategorized

ગીર ગઢડા તાલુકાના આંબાવડ ગામની સામાન્ય ચુંટણી બિનહરીફ જાહેર કરવામાં આવી…

ગીર ગઢડા તાલુકાના આંબાવડ ગામની સામાન્ય ચુંટણી બિનહરીફ જાહેર કરવામાં આવી...

ગીર ગઢડા તાલુકાના આંબાવડ ગામની સામાન્ય ચુંટણી બિનહરીફ જાહેર કરવામાં આવી…

 

આંબાવડ ગામે તમામ વોર્ડ ના સભ્યને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા…

 

જેમાં સરપંચ પદે દિનેશ ખોખર જ્યારે ઉપસરપંચ તરીકે રવીન્દ્ર શાબલપરા ને બિન હરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા..

 

તેમજ વોર્ડ માં 6 જેટલા લોકો ને પણ બિન હરીફ જાહેર કરાયા..

 

નાના એવા આંબાવડ ગામે સામાન્ય ચુંટણી બિન હરીફ જાહેર કરવામાં આવતા ઉના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા તમામ ઉમેદવાર અને સરપંચ સહિતનાઓનું સન્માન કરી ગામમાં વિકાસ કાર્ય માં મદદ કરવાની બાંહેધરી આપવામાં આવી..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!